- Advertisement -
અમદાવાદ: નારોલમાં વિસ્તારમાં આવેલા હાઈફાઈ ચાર રસ્તા પાસે પુરુષની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી છે. મૃતક પુરુષની બન્ને આંખો ખોતરી કાઢેલી હાલતમાં મળી આવી છે.
ગઈકાલે મોડી રાત્રે હત્યા કરવામાં આવી હોવાની પોલીસને શનકા છે. મૃતકનું નામ કનુભાઈ રામભાઈ પ્રજાપતિ હોવાનું બહાર આવ્યું છે. મૃતકની પત્ની રશ્મીબેને તેમના સાસુ સસરા સામે આક્ષેપ કર્યો છે. સાસુ સસરા તેઓને હેરાન કરતા હતા. વારંવાર હેરાન કરતા હતા.