Wednesday, March 26, 2025
Homeચક્ચારી અમિત જેઠવા હત્યા કેસમાં 29 જૂને કોર્ટ આપશે ચૂકાદો
Array

ચક્ચારી અમિત જેઠવા હત્યા કેસમાં 29 જૂને કોર્ટ આપશે ચૂકાદો

- Advertisement -

RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવાનાં બહુ ચર્ચીત હત્યા કેસમાં આજે ભાજપનાં પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકીની અરજી પર ચુકાદો આવાની સંભાવનાં હતી. ત્યારે હાલ કોર્ટ ચૂકાદાને 29 જૂન સુધી સુરક્ષીત રાખવામા આવ્યો છે. કોર્ટ દ્રારા ચૂકાદો માટે તારીખ 29 જૂનની તારીખ જાહેર કરવામાં આવી છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular