Thursday, April 18, 2024
Homeપ્રાંતિજ શ્રી રાંદલ મહાકાલી મંદિર નો દ્વિતિય પાટોત્સવ ની ભવ્ય ઉજવણી ...
Array

પ્રાંતિજ શ્રી રાંદલ મહાકાલી મંદિર નો દ્વિતિય પાટોત્સવ ની ભવ્ય ઉજવણી .

- Advertisement -

 

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શ્રી રાંદલ મહાકાલી મંદિર નો દ્વિતિય પાટોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી તો પ્રસંગે  ધર્મ પ્રેમી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી  દર્શન કરી પ્રસાદ લઇને ધન્યતા અનુભવી .

 

 

 

પ્રાંતિજ ભાખરીયા બસસ્ટેન્ડ પાસે આવેલ પૌરાણિક અને પ્રાચીન વાવ ખાતે આવેલ શ્રી રાંદલ મહાકાલી મંદિર ના દ્વિતીય પાટોત્સવ ની મંદિર વ્યવસ્થા શૈલેષભાઇ ત્રિવેદી  , અમરીશભાઇ સોની તથા મંદિર વ્યવસ્થાપક કમીટી દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તો વર્ષો જુના આ મંદિર ની સ્થાને બે વર્ષ અગાઉ વિશાળ મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું છે તો આ મહાકાલી મંદિર સમગ્ર પંથક માં પ્રચલિત બનેલ છે તો મંદિર સંકુલમાં ધર્મશાળા તેમજ ભોજનાલય શરૂ કરવામાં આવી છે તો પાટોત્સવ દરમ્યાન પ્રાંતિજ- સહિત તાલુકામાંથી ધર્મ પ્રેમી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં અને મંદિરમાં બિરાજમાન શ્રી મહાકાલી માતાના તથા હવનના દર્શન કરી પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી.

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular