Wednesday, November 29, 2023
Homeભાવનગર :રેલવેનું સમયપત્રક જૂલાઇથી બદલાશે, ઓખા ટ્રેનને 30 મિનિટ વહેલી કરાશે જેથી...
Array

ભાવનગર :રેલવેનું સમયપત્રક જૂલાઇથી બદલાશે, ઓખા ટ્રેનને 30 મિનિટ વહેલી કરાશે જેથી મહુવા-બાન્દ્રાનું કનેક્શન આપી શકાય!

- Advertisement -

ભાવનગર:આગામી એક જૂલાઇથી રેલવેનું નવું સમયપત્રક બદલાશે. ત્યારે ભાવનગરવાસીઓ ટાઇમ ટેબલ પ્રત્યે અનેક બદલાવની અપેક્ષા રાખી રહ્યા છે. આમાં સૌથી મહત્વનું સુચન એ છે કે ભાવનગર ઓખા ટ્રેનને 30 મીનીટ વહેલી કરવામાં આવવી જોઇએ. આમ કરવાથી મહુવા-બાન્દ્રા અને સુરતની ટ્રેનને કનેક્શન આસાનીથી આપી શકાય તેમ છે. ભાવનગર-ગાંધીનગર ઇન્ટરસિટીમાં જવા-આવવાનો સમય સુધારવો જરૂરી છે. સવારે ઉપડવાનો સમય 5:30 આસપાસ રાખવો જોઇએ તેમ લોકો માની રહ્યા છે. કેટલીક ટ્રેનોમાં બિનજરૂરી હોલ્ટ પણ દૂર થવા જોઇએ તેમ લોકો ઇચ્છી રહ્યા છે. સુરતની ગાડી બોટાદમાં અઢી કલાક પડી રહે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular