- Advertisement -
ભારતીય જનતા પાર્ટી દ્વારા ફરી એકવાર ભાવનગર લોકસભા બેઠક પર ભારતીબેન શિયાળની ઉમેદવાર તારીકેની પસંદગી ઉ ઉતારવામાં આવી છે ત્યારે ભારતીબેન શિયાના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ભારતીબેન શિયાળે મીડિયા સાથેની વાતચીતમાં જણવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમની જે ફરી વાર પસદગી કરવામાં આવી છે ત્યારે તેઓ ભાવનગરના જે વિકાસના કામો પાંચ વર્ષ દરમિયના કરી શક્યા નથી તે કામોને પ્રાધાન્ય આપશે તેમજ તેઓ ફરીએકવાર જંગી બહુમતીથી જીતશે.