Friday, April 19, 2024
Homeમહાશિવ રાત્રી નિમિત્તે જૂનાગઢમાં હવે માત્ર મેળો નહીં પણ મીનીકુંભ મેળો યોજાશે
Array

મહાશિવ રાત્રી નિમિત્તે જૂનાગઢમાં હવે માત્ર મેળો નહીં પણ મીનીકુંભ મેળો યોજાશે

- Advertisement -

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જૂનાગઢની મુલાકાત લીધી. સીએમ રૂપાણીએ જાહેરાત કરી કે આ વખતે મહાશિવરાત્રી નિમિત્તે જૂનાગઢમાં ભવનાથની તળેટીમાં મીનીકુંભ મેળો યોજાશે. જેમાં ધર્મસભા, સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. તેઓ ભેંસાણ તાલુકાના ચણાકા ગામે મહાયજ્ઞમાં હાજરી આપી. સીએમ રૂપાણી પરિવાર સાથે મહાયજ્ઞમાં ભાગ લીધો. તો આ પ્રસંગે તેમણે એમ પણ કહ્યું કે ગુજરાતમાં ભાજપ લોકસભાની તમામ 26 બેઠકો જીતશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular