- Advertisement -
નરેન્દ્ર મોદીએ જાસપુરમાં મંદિરનું ભૂમિપૂજન કર્યું પાટીદારોને મા ઉમિયાની જય બોલડાવી ભારત માતા કી જય બોલાવી
પીએમ મોદી જાસપુરમાં ઉમિયાધામના ભૂમિ પૂજનમાં હાજરી આપવા આવી પહોંચ્યા હતા. ભૂમિપૂજન બાદ મોદીએ મા ઉમિયાની સાક્ષીએ સોગંઘ લેવડાવ્યા હતાં કે, હવે આપણા સમાજમાં ભૂલથીયે દીકરીઓને મારવાના પાપમાં નહીં પડીએ. સાથે જ પાટીદાર ડોક્ટરોને પણ ભૃણ હત્યા નહી કરીએ તેવા સોગંઘ લેવડાવ્યા હતા.