Tuesday, April 16, 2024
Homeવાપીમાં આવેલા ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Array

વાપીમાં આવેલા ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી

- Advertisement -

સુરતઃ વાપીના કરવડ વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં ભાષણ આગ લાગી હતી. આગની જાણ થતા ત્રણ ફાયર ફાઈટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આગના પગલે કોઈ જાનહાનિના અહેવાલ નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular