Thursday, April 18, 2024
Homeસુરત : કતારગામમાં ચાલુ સીએનજી વાનમાં આગ લાગતાં ભયનો માહોલ
Array

સુરત : કતારગામમાં ચાલુ સીએનજી વાનમાં આગ લાગતાં ભયનો માહોલ

- Advertisement -

સુરતઃકતારગામ વિસ્તારમાં આવેલી ચીકુવાડીથી આગળ વિશાનગર નજીક આવેલા આરોગ્ય કેન્દ્રની બાજુમાંથી પસાર થતી સીએનજી વાનમાં આગ ફાટી નીકળી હતી જેથી આસપાસમાં ભયનો માહોલ પેદા થયો હતો. વેડરોડથી અમરોલી તરફ માલ સામાન ભરીને જતી વાનમાં આગ લાગ્યાની જાણ થતાં કાર ચાલક નીચે ઉતરી ગયો હતો. ત્યારબાગ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર કાર આગની લપેટમાં આગી ગઈ હતી. આ અંગે ફાયરબ્રિગેડને જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular