Thursday, April 18, 2024
Homeઅમદાવાદ / ઇસનપુરમાં મકાનમાં ગેસનો બાટલો ફાટતાં આગ લાગી, બેનાં મોત
Array

અમદાવાદ / ઇસનપુરમાં મકાનમાં ગેસનો બાટલો ફાટતાં આગ લાગી, બેનાં મોત

- Advertisement -

  • CN24NEWS-20/06/2019
  • ત્રણ ફાયર ફાયટર અને એક એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે
  • અમદાવાદઃ ઇસનપુર વિસ્તારમાં આવેલી આનંદ હોટલ નજીક આવેલા એક મકાનમાં ગેસનો બાટલો ફાટતા આગ લાગી હોવાની ઘટના બની છે. જેમાં બે લોકો ગંભીર રીતે દાઝી જતાં તેઓના મોત નીપજ્યાં છે. આગના પગલે ત્રણ ફાયર ફાયટર અને એક એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. આગ બૂઝાવવાની કામગીરી ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી છે. બનાવની જાણ થતાં નારોલ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular