Friday, March 29, 2024
Homeકુંડળીમાં મંગળ દોષ હોય તો આ છે ઉપાય,તમામ તકલીફો અને ક્લેશમાંથી મળશે...
Array

કુંડળીમાં મંગળ દોષ હોય તો આ છે ઉપાય,તમામ તકલીફો અને ક્લેશમાંથી મળશે મુક્તિ

- Advertisement -

મંગળવારે હનુમાનજી અને મંગળ ગ્રહ માટે વિશેષ પૂજન કરવામાં આવે છે. માન્યતા છેકે મંગળ ગ્રહની પૂજાથી જમીન સંબંધી કાર્યોમાં લાભ મળી શકે છે. સાથે જ હનુમાનજીની કૃપાથી બધા પ્રકારની તકલીફ અને ક્લેશોમાંથી મુક્તિ મળી જાય છે.

અહી જાણૉ 5 એવા ઉપાય જેના દ્વારા આ દેવતાઓની કૃપા પ્રાપ્ત કરી શકાય છે.

  • દર મંગળવારે હનુમાનજીને સિંદૂર અને ચમેલીનુ તેલ અર્પિત કરવુ જોઈએ. આ ઉપાયથી બજરંગ બલી જલ્દી પ્રસન્ના થાય છે.
  • લાલ મસૂરની દાળ દાન કોઈ ગરીબ વ્યક્તિને કરો. આ ઉપાયથી મંગળ દોષોની શાંતિ થઈ શકે છે.
  • શિવલિંગ પર લાલ પુષ્પ અર્પિત કરો. શિવલિંગ પર લાલ ફુલ ચઢાવવાથી મંગળ ગ્રહની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે.
  • હનુમાનજીની સામે દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો.
  • કોઈ એવા તળાવ કે સરોવર પર જાવ જ્યા માછલીઓ હોય. ત્યા પહોંચીને માછલીઓને લોટની ગોળીઓ બનાવીને ખવડાવો. આ ઉપાય રોજ કરી શકાય છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular