Friday, March 29, 2024
Homeગોડસેને દેશભક્ત કહેવા પર ભડક્યા મોદી, કહ્યું- સાધ્વી પ્રજ્ઞાને કદી માફ નહીં...
Array

ગોડસેને દેશભક્ત કહેવા પર ભડક્યા મોદી, કહ્યું- સાધ્વી પ્રજ્ઞાને કદી માફ નહીં કરી શકું

- Advertisement -

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી વિશે સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરના નિવેદનથી હોબાળો થઈ ગયો છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ એક ખાસ નિવેદન સામે આવ્યું છે. પીએમ મોદીએ કહ્યું છે કે, ભલે સાધ્વી પ્રજ્ઞાએ માફી માંગી લીધી હોય પરંતુ મારા દિલથી હું તેમને કદી માફ નહીં કરી શકું. વડાપ્રધાને ઈન્ટરવ્યૂમાં કોઈ નેતાનું નામ આપ્યા વગર કહ્યું છે કે, ગાંધીજી અથવા ગોડસે વિશે જે પણ નિવેદન આપવામાં આવી રહ્યા છે તે ખૂબ ખરાબ છે અને સમાજ માટે ખોટા છે. એ વાત અલગ છે કે, તેમણે આ વિશે માફી માંગી લીધી છે પરંતુ હું તેમને દિલથી કદી માફ નહીં કરું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular