Friday, March 29, 2024
Homeજયંતી ભાનુશાળી હત્યા કેસ: રેલવે SITએ વધુ એક આરોપીની કરી ધરપકડ,
Array

જયંતી ભાનુશાળી હત્યા કેસ: રેલવે SITએ વધુ એક આરોપીની કરી ધરપકડ,

- Advertisement -

જયંતી ભાનુશાળી હત્યા કેસમાં વધુ એક આરોપી ઝડપાયો છે. રેલવે SITએ જયંતી ઠક્કર નામના આરોપીની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે, શાર્પ શૂટરને રૂપિયા જયંતી ઠક્કરે જ પહોંચાડ્યા હતા.

જયંતી ભાનુશાળી હત્યા કેસમાં વધુ એક આરોપી ઝડપાયો છે. રેલવે SITએ જયંતી ઠક્કર નામના આરોપીની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે, શાર્પ શૂટરને રૂપિયા જયંતી ઠક્કરે જ પહોંચાડ્યા હતા. એટલું જ નહીં શાર્પ શૂટરને રહેવાની વ્યવસ્થા પણ જયંતી ઠક્કરે જ કરી હતી.

તો સુરતમાં જયંતી ભાનુશાળીને દુષ્કર્મ કેસમાં ફસાવવામાં પણ આરોપી જયંતી ઠક્કરની સંડોવણી સામે આવી છે. હાલ આ તમામ મુદ્દે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, જયંતી ભાનુશાળી હત્યા કેસમાં અત્યાર સુધીમાં કુલ 7 આરોપીની ધરપકડ થઈ છે.

ઉલ્લેખનીય છે કે, સાતમી જાન્યુઆરીના રોજ જયંતિ ભાનુશાળીની ટ્રેનના કોચમાં ગોળી મારીને હત્યા નીપજાવવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular