Friday, April 19, 2024
Homeભરૂચના કબીરવડ પાસે નર્મદા સૂકી ભઠ્ઠ: પાણી કાંઠાથી 250 મીટર દૂર પહોંચ્યાં
Array

ભરૂચના કબીરવડ પાસે નર્મદા સૂકી ભઠ્ઠ: પાણી કાંઠાથી 250 મીટર દૂર પહોંચ્યાં

- Advertisement -

ભરૂચ:  કબીરવડ પાસે નર્મદા સૂકીભઠ બની જતાં નદીનાં પાણી ઘાટથી 250 મીટર દૂર ચાલ્યા ગયા છે. પ્રવાસીઓને હોડીમાં બેસાડવા માટે ખાનગી એજન્સીઓ દ્વારા ફ્લોટિંગ પ્લેટફોર્મ બનાવાયું છે. ડેમમાંથી પાણી ન છોડાતા એજન્સીએ મઢી ઘાટથી કબીરવડ સુધી ફ્લોટિંગ પ્લેટફોર્મ બનાવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular