Saturday, April 20, 2024
Homeભૂગર્ભ ગટરના કામમાં ભ્રષ્ટાચાર સામે આત્મવિલોપનની ચીમકી આપનાર રાજકોટ જિ.પં.ના સદસ્યની અટકાયત
Array

ભૂગર્ભ ગટરના કામમાં ભ્રષ્ટાચાર સામે આત્મવિલોપનની ચીમકી આપનાર રાજકોટ જિ.પં.ના સદસ્યની અટકાયત

- Advertisement -

રાજકોટ:  રાજકોટ જિલ્લા પંચાયતના સદસ્ય મનોજ બાલધાએ ભૂગર્ભ ગટરના કામમાં થયેલા ભ્રષ્ટાચારમાં સામેલ લોકો સામે કોઇ કાર્યવાહી ન કરાતા આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી હતી. જેને પગલે આજે જામકંડોરણા પોલીસે તેની અટકાયત કરી હતી. ભૂગર્ભ ગટરના કામમાં ભ્રષ્ટાચારમાં સામેલ લોકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેવો આક્ષેપ મનોજ બાલધાએ કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular