Tuesday, April 23, 2024
Homeમન કી બાત : મોદીએ કહ્યું- જવાનો શહાદત અમને આતંકને મૂળથી...
Array

મન કી બાત : મોદીએ કહ્યું- જવાનો શહાદત અમને આતંકને મૂળથી નષ્ટ કરવાની સતત પ્રેરણા આપશે

- Advertisement -

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદી આજે મનકીબાત કાર્યક્રમનાં 53માં એપિસોડમાં દેશવાસીઓને સંબોધિત કરશે. પીએમ મોદીએ પોતે ટ્વિટ કરીને આ વખતનાં એપિસોડને ખાસ કહ્યો હતો. મનકીબાત કાર્યક્રમ સવારે 11 કલાકે શરૂ થવાનો છે. ધારાસભ્યોને ખેડૂતો સાથે મનકીબાતનો કાર્યક્રમ સાંભળવા માટે કહેવામાં આવ્યુ છે.

મનકીબાત કાર્યક્રમની શરૂઆત ઓક્ટોબર 2014માં થઈ હતી. ત્યારબાદ પીએમ નિયમીત રીતે રેડિયો પર આ કાર્યક્રમ દ્વારા લોકો સાથે વાતચીત કરી રહ્યા છે. આ વખતે લોકસભાની ચૂંટણી પહેલા આ એપિસોડને મહત્વનો માનવામાં આવી રહ્યો છે. જો આચારસંહિતા નહી લાગે તો મનકી બાતનો અંતિમ એપિસોડ ત્રીજી માર્ચે રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular