Friday, March 29, 2024
Homeરાજ્યમાં પાણીની સમસ્યા યથાવત: 60 હજાર લોકોને આપી શકાય તેટલું પાણી વહી...
Array

રાજ્યમાં પાણીની સમસ્યા યથાવત: 60 હજાર લોકોને આપી શકાય તેટલું પાણી વહી ગયું, તંત્ર ઊંઘમાં

- Advertisement -

અમદાવાદ: રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ વિસ્તારમાં પાણી સમસ્યામાં સુધારો થવાની જગ્યાએ મુશ્કેલીઓ વધી રહી છે. કેટલાક ગામની મહિલાઓ પીવાના પાણી માટે દરરોજ 3થી 5 કિમી ચાલવા માટે મજબૂર બની છે તો કેટલાક વિસ્તારોમાં બેફામ હજારો લીટર પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. રાજ્યના પાટનગરમાં પણ પીવાના પાણી માટે હોબાળો મચ્યો છે. તંત્ર હજુ પણ કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં અસફળ રહ્યું છે. મહિલાઓ કુદરતી ખાડામાંથી પાણી ઉલેચીને પરિવાર માટે પાણીની અછત પૂર્ણ કરી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular