- Advertisement -
લોકસભા 2019 ચૂંટણી ને અનુલક્ષીને દિવ્યાગજનો માટે સાબરકાંઠા ફિઝિકલ હેન્ડીકેપ વેલ્ફેર મંડળ અને સમાજ સુરક્ષા વિભાગ ના સંકલનથી ધનસુરા મામલતદારની અધ્યક્ષતામાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઈવીએમ અને વીવીપેટ મશીન ની જાણકારી મળી રહે તે હેતુથી ધનસુરા તાલુકાના વડાગામ ખાતેના જલારામ મંદિરમાં કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમા મોટી સંખ્યામાં દિવ્યાગો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : રાહુલ પટેલ, CN24NEWS, અરવલ્લી