- Advertisement -
સુરતઃ ઉધના રેલવે યાર્ડમાંથી બિનવારસી બાળકનો મતુદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ પોસ્ટમોર્ટમ માટે બાળકના મૃતદેહને સ્મીમેર ખસેડાયો હતો. જ્યારે બાળકના ગળા પરથી તાવીઝ મળી આવ્યું છે. અને 10-15 દિવસ જૂનો મૃતદેહ હોવાની અને જન્મ બાદ બાળકને 15 જ દિવસમાં ત્યજી દેવાતા મૃત્યુ પામ્યું હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.