Thursday, April 18, 2024
Homeસુરતના સચિનમાં આવેલી એક સોસાયટીની મીટર પેટીઓમાં આગ લાગી
Array

સુરતના સચિનમાં આવેલી એક સોસાયટીની મીટર પેટીઓમાં આગ લાગી

- Advertisement -

સુરતઃ સચિન વિસ્તારમાં આવેલા ગોકુળધામ સોયાયટીની મીટર પેટીમાં આગ લાગત રહિશોમાં ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. અને આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, મીટર પેટીઓ બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયરની પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ સોસાયટીની મીટર પેટી ખાખ થઈ જતા વિજળી ડૂલ થઈ ગઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular