Friday, May 16, 2025
Homeદહેગામ : ચતુરપુરા ગામ પાસે આવેલી મેશ્વો નદીના કીનાર ખેરી બાવળ ઉપર...
Array

દહેગામ : ચતુરપુરા ગામ પાસે આવેલી મેશ્વો નદીના કીનાર ખેરી બાવળ ઉપર લટકતી મળી લાશ

- Advertisement -

                              બ્રેકીંગ ન્યુઝ

  • દહેગામ તાલુકાના ચતુરપુરા ગામ પાસે આવેલી મેશ્વો નદીના કીનાર ઉપર એક ખેરી બાવળ ઉપર લટકતી લાશ
  • આ લાસને એક લુગરૂ અને એક વેલા સાથે બાંધેલી દેખાય છે
  • આ બનાવની જાણ પોલીસને થતા હાલમા પોલીસે ઘટના સ્થળે પંચનામુ બનાવી રહી છે
  • આ ઝાડ ઉપર લટકતી લાસ જોતા દેખાઈ આવે છે કે હત્યા કે આત્મહત્યા ઘુટાતુ ભારે રહસ્ય
  • આ મરનાર વ્યક્તિ પ્રહલાદજી હેમતાજી સોલંકી ગામ- પસુંજના ઈન્દીરાનગરના રહેવાશી છે.

 

  • અને તેમના પરીવારમા પાંચ ભાઈઓ અને બે બહેનો છે
  • અગમ્ય કારણોસર કરેલી આત્મહત્યા
  • ગઈ રાત્રે ૩:૩૦ વાગે આ મરનાર વ્યક્તિ ઘરેથી નીકળી ગયો હતો
  • સવારમા તેમના પરીવાર ખાટલા જોતા આ વ્યક્તિ ખાટલામા નહી હોવાથી આજુબાજુમા તપાસ કરતા આજે સવારે વહેલા એક ઝાડ ઉપર લટકતી લાસ જોઈ હતી.

  • ઘટના સ્થળે મોટી સંખ્યામા લોકો આ બનાવને જોવા ઉમટી પડ્યા છે
  • અને અહીયા મેશ્વો નદીના તટ ઉપર પોલીસ સ્ટાફ, આજુબાજુના ગ્રામજનો, મહિલાઓ અહીયા દ્રષ્ટિગોચર થાય છે
  • મરનાર વ્યક્તિ મજુરી કરીને પોતાનુ જીવન નીર્વાહ ચલાવતો હતો
  • આ બનાવ બનતા ઘટના સ્થળે પોલીસ તાબડતોડ પહોચી ગઈ

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular