- Advertisement -
બ્રેકીંગ ન્યુઝ
- દહેગામ તાલુકાના ચતુરપુરા ગામ પાસે આવેલી મેશ્વો નદીના કીનાર ઉપર એક ખેરી બાવળ ઉપર લટકતી લાશ
- આ લાસને એક લુગરૂ અને એક વેલા સાથે બાંધેલી દેખાય છે
- આ બનાવની જાણ પોલીસને થતા હાલમા પોલીસે ઘટના સ્થળે પંચનામુ બનાવી રહી છે
- આ ઝાડ ઉપર લટકતી લાસ જોતા દેખાઈ આવે છે કે હત્યા કે આત્મહત્યા ઘુટાતુ ભારે રહસ્ય
- આ મરનાર વ્યક્તિ પ્રહલાદજી હેમતાજી સોલંકી ગામ- પસુંજના ઈન્દીરાનગરના રહેવાશી છે.
- અને તેમના પરીવારમા પાંચ ભાઈઓ અને બે બહેનો છે
- અગમ્ય કારણોસર કરેલી આત્મહત્યા
- ગઈ રાત્રે ૩:૩૦ વાગે આ મરનાર વ્યક્તિ ઘરેથી નીકળી ગયો હતો
- સવારમા તેમના પરીવાર ખાટલા જોતા આ વ્યક્તિ ખાટલામા નહી હોવાથી આજુબાજુમા તપાસ કરતા આજે સવારે વહેલા એક ઝાડ ઉપર લટકતી લાસ જોઈ હતી.
- ઘટના સ્થળે મોટી સંખ્યામા લોકો આ બનાવને જોવા ઉમટી પડ્યા છે
- અને અહીયા મેશ્વો નદીના તટ ઉપર પોલીસ સ્ટાફ, આજુબાજુના ગ્રામજનો, મહિલાઓ અહીયા દ્રષ્ટિગોચર થાય છે
- મરનાર વ્યક્તિ મજુરી કરીને પોતાનુ જીવન નીર્વાહ ચલાવતો હતો
- આ બનાવ બનતા ઘટના સ્થળે પોલીસ તાબડતોડ પહોચી ગઈ
રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર