Saturday, April 20, 2024
Home26મી જાન્યુઆરીએ મોટા હુમલાનું ષડ્યંત્ર નિષ્ફળ, જૈશના 5 આંતકી શ્રીનગરથી ઝડપાયા
Array

26મી જાન્યુઆરીએ મોટા હુમલાનું ષડ્યંત્ર નિષ્ફળ, જૈશના 5 આંતકી શ્રીનગરથી ઝડપાયા

- Advertisement -

નવી દિલ્હી, તા. 16 જાન્યુઆરી 2020, ગુરુવાર

પ્રજાસત્તાક પર્વ પર આતંકી હુમલાના મોટા ષડ્યંત્રને નિષ્ફળ કરવામાં આવ્યું છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે જૈશ-એ-મોહમ્મદના 5 આતંકીઓની ધરપકડ કરી છે. આ આતંકીઓ પ્રજાસત્તાક દિવસે આત્મઘાતી હુમલો કરવાની યોજના બનાવી રહ્યાં હતા.

ન્યૂઝ એજન્સી મુજબ શ્રીનગર પોલીસે જૈશ-એ-મોહમ્મદના આતંકી મોડ્યૂલ્સનો ભાંડોફોડ્યો છે. ધરપકડ કરવામાં આવેલાં આતંકીઓ 26મી જાન્યુઆરીના રોજ ગ્રેનેડ હુમલો કરવાની ફિરાકમાં હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular