Monday, January 13, 2025
Homeગુજરાતલાફાકાંડ બાદ ભાજપમાં ભડકો: કલોલ ન.પા.ના 11 સભ્યોએ ધર્યા રાજીનામાં

લાફાકાંડ બાદ ભાજપમાં ભડકો: કલોલ ન.પા.ના 11 સભ્યોએ ધર્યા રાજીનામાં

- Advertisement -

ભાજપ સદસ્યતા અભિયાન વચ્ચે લાફાકાંડ બાદ ભાજપમાં ભડકો થયો હોય તેવું લાગી રહ્યું છે. જેમાં કલોલ નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત 11 સભ્યોએ રાજીનામા આપ્યાં છે.

રાજ્યમાં એક તરફે ભાજપમાં સદસ્યતા અભિયા ચાલી રહ્યું છે, તેવામાં કલોલમાં લાફાકાંડની ઘટનાના પડઘા પડી રહ્યાં હોય તેવુ લાગી રહ્યું છે. જેમાં કલોલ નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત 11 સભ્યોએ રાજીનામા આપ્યાં હોવાથી ચર્ચાનો વિષય બન્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular