Friday, May 16, 2025
HomeગુજરાતBHAVNAGAR : તળાજા પંથકની યુવતી પર સરપંચે બળજબરીથી બળાત્કાર ગુજાર્યો

BHAVNAGAR : તળાજા પંથકની યુવતી પર સરપંચે બળજબરીથી બળાત્કાર ગુજાર્યો

- Advertisement -

તળાજા પંથકના એક ગામના સરપંચે તેમના ગામની યુવતીના ઘરમાં ઘુસી બળજબરીથી દુષ્કર્મ આચર્યાં અંગેની ફરિયાદ દાઠા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.


બનાવની મળતી વિગતો અનુસાર તળાજા પંથકના એક ગામના સરપંચ વલ્લભ વિરાભાઈ મકવાણાએ ગત મંગળવારના રોજ બપોરના ૧૨.૩૦ કલાકના અરસામાં તેમના ગામની ૧૯ વર્ષની યુવતી ઘરે એકલી હતી ત્યારે એકલતાનો લાભ લઈ યુવતીને ‘જો રાડ પાડીશ તો તારૂ ગળું દબાવી તને પતાવી દેશ’ તેવી ધમકી આપી બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે યુવતીએ દાઠા પોલીસ મથકમાં વલ્લભ વિરાભાઈ મકવાણા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular