Thursday, April 18, 2024
Homeજામનગર : ગામમાં ઉભી કરાતી દીવાલનું કામ અટકાવાતા ગ્રામજનો અને GSFCના અધિકારીઓ...
Array

જામનગર : ગામમાં ઉભી કરાતી દીવાલનું કામ અટકાવાતા ગ્રામજનો અને GSFCના અધિકારીઓ વચ્ચે હોબાળો

- Advertisement -

જામનગર:સિક્કા ગામમાં ઉભી કરાતી દીવાલનું કામ ગ્રામજનોએ અટકાવતા GSFCના અધિકારીઓ અને ગ્રામજનો વચ્ચે હોબાળો થયો હતો. જો કે પરિસ્થિતિ વણસે નહીં તે માટે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ગ્રામજનોનું કહેવું છે કે દીવાલ ઉભી થાય તો ગામમાં પાણી ભરાવાના મોટા પ્રશ્નો સર્જાઈ શકે છે. આ સાથે જ સિક્કા નગરપાલિકાની મંજુરી ન હોવા છતાં GSFC દ્વારા દીવાલ તોડવાનું કામ શરૂ કરાયું હતું. જેને લઈને રોષે ભરાયેલા ગામ લોકોએ દીવાલનું કામ અટકાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular