કેવડિયા: સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે લીમડી બાર ફળીયાના વિસ્તારમાં 30 પરિવારો 40 વર્ષથી વસવાટ કરે છે અને કાચા મકાનોમાં રહીને રોજગાર-ધંધો કરીને ગુજરાન ચલાવે છે, ત્યારે હાલ નર્મદા નિગમ દ્વારા આ 30 પરિવારોને તાત્કાલિક અસરથી મકાનો હટાવી ખુલ્લી જગ્યા કરવા નોટિસ પાઠવી છે. જેને પગલે આ પરિવારો ફફળી ઉઠ્યા છે. ગોરા કોલોની પાછળ આ પરિવારો માટે કોમન પ્લોટો ફાળવવામાં આવ્યા છે. જોકે આ પરિવારો ત્યાં રહેવા જાય તો રોજગારી અંગે મુશ્કેલીમાં ઊભી થઇ શકે તેમ છે. ફાળવેલા પ્લોટ મુખ્ય રસ્તાથી ઘણા દૂર છે. હાલ ચોમાસાની સિઝન છે, ત્યારે આ સિઝન અહીં કાઢવા માટેની માંગ લોકો કરી રહ્યા છે.
http://www.ivermectinusd.com/ stromectol 12mg online