Saturday, April 26, 2025
Homeકેવડિયા : સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે 40 વર્ષથી રહેતા 30 પરિવારોને જગ્યા...
Array

કેવડિયા : સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે 40 વર્ષથી રહેતા 30 પરિવારોને જગ્યા ખુલ્લી કરવા નર્મદા નિગમે નોટિસ આપી

- Advertisement -

કેવડિયા: સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે લીમડી બાર ફળીયાના વિસ્તારમાં 30 પરિવારો 40 વર્ષથી વસવાટ કરે છે અને કાચા મકાનોમાં રહીને રોજગાર-ધંધો કરીને ગુજરાન ચલાવે છે, ત્યારે હાલ નર્મદા નિગમ દ્વારા આ 30 પરિવારોને તાત્કાલિક અસરથી મકાનો હટાવી ખુલ્લી જગ્યા કરવા નોટિસ પાઠવી છે. જેને પગલે આ પરિવારો ફફળી ઉઠ્યા છે. ગોરા કોલોની પાછળ આ પરિવારો માટે કોમન પ્લોટો ફાળવવામાં આવ્યા છે. જોકે આ પરિવારો ત્યાં રહેવા જાય તો રોજગારી અંગે મુશ્કેલીમાં ઊભી થઇ શકે તેમ છે. ફાળવેલા પ્લોટ મુખ્ય રસ્તાથી ઘણા દૂર છે. હાલ ચોમાસાની સિઝન છે, ત્યારે આ સિઝન અહીં કાઢવા માટેની માંગ લોકો કરી રહ્યા છે.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular