Thursday, March 28, 2024
Homeસ્વચ્છતા અભિયાન : મહાબલીપુરમના બીચ પર PM મોદીનું સ્વચ્છતા અભિયાન, 30 મિનિટ...
Array

સ્વચ્છતા અભિયાન : મહાબલીપુરમના બીચ પર PM મોદીનું સ્વચ્છતા અભિયાન, 30 મિનિટ સુધી જાતે ઉપાડ્યો કચરો

- Advertisement -

PM મોદીએ શનિવારે સવારે મહાબલીપુરમના તટ પર સ્વચ્છતા અભિયાન ચલાવ્યું અને સાથે જાતે જ સાફસફાઈ કરી. 30 મિનિટ સુધીની સફાઈ દરમિયાન લોકોને સ્વચ્છતા માટે જાગૃત રહેવાનો આપ્યો સંદેશ.

  • PM મોદીએ મહાબલીપુરમમાં ચલાવ્યું સ્વચ્છતા અભિયાન
  • 30 મિનિટ સુધી જાતે બીચ પર ઉપાડ્યો કચરો
  • પ્લાસ્ટિકની બોટલો અને કચરો ઉઠાવીને થેલીમાં ભર્યો

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular