Monday, January 13, 2025
Homeરાજકોટ : ખોડલધામના ચેરમેન નરેશ પટેલના જન્મ દિવસે રક્તદાન કેમ્પ યોજાયો, 1700...
Array

રાજકોટ : ખોડલધામના ચેરમેન નરેશ પટેલના જન્મ દિવસે રક્તદાન કેમ્પ યોજાયો, 1700 બોટલ એકત્ર થઇ

- Advertisement -

રાજકોટ: 11 જુલાઇ એટલે કે આજે લેઉવા પટેલના એકતાના પ્રતિક સમા ખોડલધામના ચેરમેન નરેશ પટેલનો જન્મ દિવસ છે. નરેશ પટેલ દર વર્ષે પોતાના જન્મદિવસે રક્તદાન કેમ્પ યોજે છે. આ વર્ષે પણ રક્તદાન સરદાર પટેલ ભવન ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1700 બોટલ રક્ત એકત્ર થયું છે. રાજકોટ આસપાસના વિસ્તારોમાંથી લોકો સ્વયંભૂ રક્તદાન કરવા આવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular