Saturday, April 20, 2024
Homeરાજસ્થાન : કરૌલીમાં મંદિરની જમીન બાબતે 6 શખ્સોએ પૂજારીને જીવતા સળગાવ્યા, એકની...
Array

રાજસ્થાન : કરૌલીમાં મંદિરની જમીન બાબતે 6 શખ્સોએ પૂજારીને જીવતા સળગાવ્યા, એકની ધરપકડ

- Advertisement -

રાજસ્થાનના કરૌલીમાં એક કમકમાટીભરી ઘટના સામે આવી છે. અહીં મંદિરની જમીન બાબતે 6 શખ્સોએ કેરોસીન છાંટી પૂજારીને દીવાસળી ચાપી દીધી હતી. જે બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન પૂજારીનું મોત થયું છે. મહત્ત્વનું છે કે, પોલીસે આ બાબતે એક આરોપીની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular