Monday, February 10, 2025
Homeઆપઘાત : દિયોદર પાસે નર્મદામાં મહિલા અને બાળકની તરતી લાશ મળી
Array

આપઘાત : દિયોદર પાસે નર્મદામાં મહિલા અને બાળકની તરતી લાશ મળી

- Advertisement -

પાલનપુર: દિયોદર ભાભર વચ્ચે પસાર થતી નર્મદા કેનાલમાં એક મહિલા અને બાળકની તરતી લાશો મળી હતી. બંનેની લાશ આગળથી તણાઈને આવી હોવાનું માનવામાં આવે છે. લાશ મળતી લોકોએ પોલીસને જાણ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular