- Advertisement -
દહેગામ : તલોદ શહેરમા આવેલ ધી નમસ્કાર સહકારી શરાફી મંડળી નું કૌભાંડ
34 વ્યક્તિઓ પર થયેલી પોલીસ ફરિયાદ
થાપણદારોની થાપણ પરત નહી આપી આચરાયું કૌભાંડ
કુલ રૂપિયા 13 16 10 841 ની પાકતી મુદ્દતે નાણા પરત નહી આપી થાપણદારોના નાણાં ડુબાડ્યા
થાપણદારો અને ગ્રાહકોને છેતરપિંડી કરી કર્યો વિશ્વાસઘાત
એકબીજાની મદદગારી કરી વિશ્વાસઘાત કરતા તલોદ પોલીસ સ્ટેશનમાં થઇ ફરિયાદ
રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર