Friday, April 26, 2024
Homeરાજકોટ : 370 કલમની માહિતી લોકો સુધી પહોંચે તે માટે 30 ફૂટ...
Array

રાજકોટ : 370 કલમની માહિતી લોકો સુધી પહોંચે તે માટે 30 ફૂટ લાંબા તિરંગા સાથે એકતા યાત્રા નીકળી

- Advertisement -

રાજકોટ: 370 કલમની માહિતી લોકો સુધી તે માટે એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 30 ફૂટ લાંબા તિરંગા સાથે આ યાત્રા નીકળી હતી. દસ્તુર માર્ગથી બહુમાળી ચોક સુધી એકતા યાત્રા યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular