Sunday, May 18, 2025
HomeગુજરાતGUJARAT: આજે આંતરરાષ્ટ્રીય નર્સ ડે ,ગુજરાતમાં વર્ષ 20 હજાર નર્સિંગ સ્ટાફ તૈયાર...

GUJARAT: આજે આંતરરાષ્ટ્રીય નર્સ ડે ,ગુજરાતમાં વર્ષ 20 હજાર નર્સિંગ સ્ટાફ તૈયાર થાય છે

- Advertisement -

વર્ષ ૨૦૨૪માં સુત્રો છે કેનસસઆપણું ભવિષ્યસાર-સંભાળની આથક શક્તિના વિષય ઉપર નસગ બહેનોનું સન્માન કરીને ૧૨મી મે આંતરરાષ્ટ્રીય નર્સ ડે ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતમાં વર્ષમાં ૨૦ હજાર નર્સિગ સ્ટાફ બહાર આવ્યા બાદ દર્દીઓ અને જરૃરીયાતમંદની સેવા કરે છે.દર્દીઓની સારવારમાં ડોકટર્સ પછી કોઇ મહત્વની ભુમિકા નિભાવતું હોય તો નર્સિગ સ્ટાફ છે.

ડોકટર્સ સાથે ખભેખભા મિલાવી દર્દીઓની સારાવરમાં તેઓ કોઇપણ પ્રકારના ડર વગરજીવની પરવા કર્યાજીવની પરવા કર્યા વિના તેમની ફરજ નિભાવી રહ્યા છે. નવી સિવિલ હોસ્પિટલમાં ૧૦૦થી વધુ નર્સિગ સ્ટાફ વર્ષ ૨૦૨૬માં નિવૃત થવાના છે. જોકે આ સ્ટાફે દર્દીઓને યોગ્ય સારવાર તો આપીપણ તેવા દર્દી સેવાચાકરી કરવા પણ આગળ પડતા રહે છે. જોકે તેમણે પ્લેગપુરવાવાઝોડુભુંકપકોરોના સહિતના ખુબજ સારી રીતે ફરજ બજાવી હતી. પણ રાજ્યમાં કે અન્ય રાજ્યમાં હોનારતમાં લોકોની સેવા કરવા ગયો હતો. જેથી   દયાની દેવી ગણાતી નસગ બહેનોમાં વાણીવ્યવહાર અને વર્તનમાં પારિવારિક ભાવના હંમેશા જાગૃત હોય છે. એવુ નર્સિગ કાઉન્સલીંગના ઇકબાલ કડીવાલે કહ્યુ હતું. વધુમાં તેમણે કહ્યુ કેગુજરાતમાં સરકારી અને પ્રાઇવેટ નર્સિગ કોલેજ મળી ૪૫૦ જેટલી નર્સિગ કોલેજ છે. જોકે દર વર્ષ અંદાજીત ૨૦ હજાર નર્સિગ સ્ટાફ બહાર આવે છે. છેલ્લા બે વર્ષમાં લંડનકેનેડાઓસ્ટ્રેલિયા અને  અમેરિકા જેવા વિવિધ જેવા દેશોમાં ૩૦૦થી વધુ નસગ સ્ટાફ ગુજરાતમાંથી ભરતી થઈ છે. સાથે ૪૦૦થી વધુ નસગ સ્ટાફની દેશની વિવિધ એઈમ્સ હોસ્પિટલમાં કાયમી ભરતી થઈ છે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular