- Advertisement -
વલસાડમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી ને આજે એક આવેદનપત્ર આપી જણાવ્યું છે કે lockdown ના સમયમાં ખાનગી શાળાઓ દ્વારા વિદ્યાર્થી અને વાલીઓ નું શોષણ કરવામાં આવી રહ્યું છે દરેક વાલીઓને પોતાના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે પીએમ કેન પ્રકારે કેટલી સ્કૂલો દ્વારા કોરા ચેકો લખાવી લેવામાં આવ્યા છે તો કેટલીક સ્કૂલો દ્વારા પ્રવેશફોર્મ ના નામે રૂપિયા હજાર વસૂલ કરવામાં આવી રહ્યા છે આવી શાળાઓ અને કાયદાકીય રીતે કાર્યવાહી થાય તે જરૂરી છે આ સંદર્ભે તેમણે આજે જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપ્યું છે