Friday, March 29, 2024
Homeસુષ્મા સ્વરાજના નિધન પર વીણા મલિકનું બેશરમી ભરેલું ટવિટ
Array

સુષ્મા સ્વરાજના નિધન પર વીણા મલિકનું બેશરમી ભરેલું ટવિટ

- Advertisement -

હંમેશા વિવાદોમાં રહેતી પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિકે ફરી એક વખત એવી હરકત કરી છે, જેના પછી લોકોએ તેને નિશાનો બનાવી છે. વીણાએ આ વખતે પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનાં અવસાન અંગે વિવાદિત ટવિટ કરી છે. સુષ્મા સ્વરાજ એક એવા મંત્રી હતી જેમના નિધન પછી પાકિસ્તાનમાં પણ કેટલાક લોકો સુખી હતા. આવી સ્થિતિમાં જ્યારે વીણાએ સુષ્મા વિશે ટ્વીટ કર્યું ત્યારે લોકો ગુસ્સે થયા.

https://twitter.com/iVeenaKhan/status/1158874106940592128

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular