BANASKATHA : અંબાજી ભાદરવી પૂનમ ના મહામેળામાં થરા હોમગાર્ડઝ ની સરાહનીય કામગીરી

0
74
meetarticle

અંબાજી માં ભાદરવી પૂનમ ના મહામેળા માં લાખ્ખો શ્રદ્ધાંળુઓ પગપાળા ચાલીને અંબાજી દર્શન કરવા આવેછે જેમાં શ્રદ્ધાંળુઓ ને કોઈપણ જાતની અગવડ ના પડે તે માટે પોલીસ હોમગાર્ડઝ જવાન સતત ફરજ બજાવે છે

અંબાજી મંદિર માં પોઇન્ટ નં 37 યજ્ઞ શાળા ની બાજુમાં પ્રસાદ કેન્દ્ર ચાચર ચોકમાં થી પ્રસાદ વિતરણ કેન્દ્ર પર થી થરા હોમગાર્ડઝ દિનેશભાઇ નારણભાઇ ચૌહાણ ને આઇ ફોન મળી આવેલ આઇ ફોન કંટ્રોલ પોઇન્ટ પર જમાં કરાવેલ.કંટ્રોલ રૂમે જાણ કરતા રાજસ્થાન ના એક ભાઈ હોવાથી બીજા દિવસે આઇ ફોન ના માલિક ને પરત આપી થરા યુનિટ ના પ્રામાણિક એવા દિનેશભાઇ નારણભાઇ ચૌહાણ ફરજ સેવા શિસ્ત ની સાથે પ્રામાણિકતા દાખવી અને ઈમાનદારી સાથે મોબાઈલ પરત કરતા થરા યુનિટ નો ખુબખુબ આભાર વ્યક્ત કર્યો હતો….

પ્રતિનિધિ : માનસિંહ ચૌહાણ કાંકરેજ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here