વડ વાજડી લખમણભાઇ અરજણભાઇ રાઠોડ ના આંગણે ભાવેશભાઈ તેમજ અશ્વિનભાઈ રાઠોડ દ્વારા દેવોના દેવ મહાદેવ ઇષ્ટદેવ શ્રી કૃષ્ણ પરમાત્મ કુળદેવી શ્રી સુંદરી ભવાની માતાજી રાઠોડ પરીવારના શ્રી સુરાપુરાદાદા લૈયારા વાળા ની અસિમ કૃપા માતા પિતા ના આશિર્વાદ થી જયશ્રી સુંદરી ભવાની માતાજીનો 24 કલાક ના નવરંગા માંડવા નું આયોજન કરવામાં આવેલ છે

મંડપના અવસર 30/10 ના સવારે શુભ ચોધડીયે થાંભલી રોપણ માતાજીના સામૈયા તેમજ કરના ભુવા સ્વ કરશનભાઇ મેરામણભાઇ રાઠોડ ના આશિર્વાદ સાથે કલમના ભુવાશ્રી સામતભાઇ ડાભી શ્રી મેલડી માતાજી વાગુદડ તેમજ રાત્રે નવરંગા માંડવા માં રાવળદેવ કાળુભાઇ (ધરવાળા) નિલેશભાઇ (ચોગઠ) હરેશભાઇ (ટંકારા) વિજયભાઇ (કરદેજ) ભવદિપભાઇ (આંબલા) વિરાભાઇ (ટંકારા) સહિતના રાવળદેવો ના ડાકની ડણક માતાજી ની આરાધના સાથે માતાજી ના ભક્તો ને રાજી કરશે પંચના ભુવાશ્રીઓ આમંત્રીત ભાવાશ્રીઓ જય શ્રી સુંદરી ભવાની માતાજીના નવરંગા માંડવા ની ઉપસ્થિત રહિને શોભામા અભિવૃધ્ધિ કરશે તેમજ રાઠોડ પરીવારને આશિર્વાદ આપશે તેમજ આમંત્રિત મહેમાનો સગા સ્નેહીઓ મિત્રો માટે સાંજે ૬/૩૦ કલાકે પ્રસાદ વ્યવસ્થા રાખવામાં આવેલ છે

