AHMEDABAD : વેજલપુર વૉર્ડમાં આવેલ મંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે ઉપસ્થિત રહી નગરજનો અને ભાવિક ભક્તોને કાપડની થેલી તેમજ તુલસીના છોડનું નિ:શુલ્ક વિતરણ

0
123
meetarticle

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના મિશન પ્લાસ્ટિક મુકત શહેર ના અભ્યાન મા જોડાઇ અને શહેર ને પ્લાસ્ટિક મુક્ત બનાવા અંતર્ગત આજે વેજલપુર વોર્ડ મ્યુનિસિપલ કાઉન્સિલરો દિલીપ બગડીયા કલ્પના બેન પારૂલ દવે દ્વારા કાપડ ની થેલી તેમજ તુલસી ના છોડ નુ વિતરણ કરવા મા આવ્યુ

જેમા ભાવિક ભક્તો કાર્યકરો મોટી સંખ્યા મા હાજર રહયા હતા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here